DNAથી 190 મૃતકોની ઓળખ, 159 મૃતદેહો પરિવારજનોને સોંપાયા
DNAથી 190 મૃતકોની ઓળખ, 159 મૃતદેહો પરિવારજનોને સોંપાયા
Blog Article
અમદાવાદમાં 12 જૂને વિમાન દુર્ઘટનાના છ દિવસ પછી બુધવાર, 18 જૂન સુધીમાં ડીએન પરીક્ષણ મારફત ઓછામાં ઓછા 190 મૃતકોની ઓળખ કરાઈ હતી અને 159 મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યાં હતાં. આ દુર્ઘટનામાં કુલ 270 લોકોના મોત થયા હતાં અને બાકીના મૃતકોના પરિવારજનો નશ્વરદેહ મેળવવા માટે હજુ પણ પીડાદાયક પ્રતિક્ષા કરી રહ્યાં છે. પરિવારજનો માટે બેસવા અને પ્રતીક્ષા માટે સરકારે એક વિશાળ ડોમની વ્યવસ્થા કરી છે.
Report this page